નિર્ણય / સંભવિત વાવાઝોડાના લીધે વેક્સિનેશન પર રોક : ગુજરાતમાં બે દિવસ બંધ રહેશે રસીકરણ, CM રૂપાણીએ આપ્યા આદેશ

GUJARAT GOVERNMENT ORDERS TO STOP VACCINATION IN STATE FOR TWO DAYS AMID TAUKTAE CYCLONE

ગુજરાતમાં વાવાઝોડાના ખતરાને જોતાં રાજ્યમાં બે દિવસ રસીકરણ પર રોક લગાવી દેવા આદેશ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ