ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મોટાપાયે મામલતદારોની બદલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
મામલતદાર વર્ગ 2ના અધિકારીઓની મોટાપાયો બદલી
20 મામલતદારોની કરાઈ આંતરિક બદલી
મહેસૂલ વિભાગના નાયબ સચિવ અમિત ઉપાધ્યાય દ્વારા મામલતદાર વર્ગ-2ના 40 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. વર્ગ-2ના કુલ 40 કર્મીઓને નવી જગ્યાએ જવાબદારી સંભાળવાના ઓર્ડર જાહેર કરવામા આવ્યા છે.