વિઘ્ન / ગુજરાતમાં કોરોના સંકટ વધતાં લગ્નપ્રસંગોને લઈને રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય, ખાસ જાણી લેજો

Gujarat government not allow night wedding Ahmedabad, Surat, Vadodara, Rajkot

અમદાવાદમાં આજથી સોમવાર સવારે 6 વાગ્યા સુધીનું કરફ્યુ ચાલી રહ્યું છે. તો રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે. ત્યારે લોકોને સતત એ વાતની ચિંતા સતાવતી હતી કે, આખરે આ કર્ફ્યૂમાં રાત્રિ અને દિવસના લગ્નને મંજૂરી મળશે કે નહીં. ત્યારે આ અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. મહત્વનું છે કે, અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં રાત્રિ કરફ્યુના કારણે લગ્નપ્રસંગો અટકી પડ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ