આર્થિક સંકટ / ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓ માટે આવી શકે છે સારા સમાચાર, રૂપાણી સરકારે આપ્યા આ આદેશ

Gujarat Government likely Announcement Brahmin priests Relief package

ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અને પુજારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. કોરોના વાયરસ અને લૉકડાઉનના કારણે બ્રાહ્મણોની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે રૂપાણી સરકાર મોટી જાહેરાત કરી શકે છે. હાલ રાજ્ય સરકાર બ્રાહ્મણો અને મંદિરના પુજારીઓ માટે રાહત પેકેજ અંગે વિચારણા કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ