બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:29 PM, 9 May 2025
ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિને લઇને સરકાર દ્વારા વિવિધ પ્રકારની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.ત્યારે ફરી એક વાર સરકારી કર્મચારીઓ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ તમામ વિભાગના વડાઓને પત્ર લખીને જાણ કરી છે.
ADVERTISEMENT
શું ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી
ADVERTISEMENT
વધુ વાંચો: ઈન્ડિયન આર્મીથી કેટલી અલગ છે ટેરિટોરિયલ આર્મી?, જાણો બંન્ને વચ્ચેનો તફાવત
અગાઉ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી.છે ત્યારે શિક્ષકોની પણ રજાઓ રદ કરી દેવાનો નિર્ણય કરી લેવાયો છે.અગાઉ પોલીસ વિભાગ,મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓની રજા રદ
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા રાજ્યના રજા પર ગયેલા પોલીસ અધિકારીઓને હાજર આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસ વિભાગના પરિપત્ર મુજબ, શહેર-જિલ્લા ખાતે ફરજ બજાવતા અધિકારીઓઓને મંજૂર થયેલી રજાઓ આકસ્મિત સંજોગોને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. આમ સબંધિત અધિકારીઓને રજા પરથી તાત્કાલિક ફરજ પર હાજર થયા બાદ પોલીસ વિભાગમાં જાણ કરવા જણાવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.