વિચારણા / નવા નાણાંકીય વર્ષથી ગુજરાતમાં વધી શકે જંત્રીના ભાવ, રાજ્ય સરકાર લઇ શકે મહત્વનો નિર્ણય, જાણો કારણ

Gujarat Government is considering increasing the price of jantri to increase revenue

ગુજરાત સરકાર મહેસૂલી આવક વધારવા માટે જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા નાણાંકીય વર્ષથી નવી જંત્રી લાગું થાય તેવી શક્યતા છે. જેના કારણે આ વખતના બજેટનું કદ પણ વધી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ