દરેક વિદ્યાર્થીનું સપનું હોય છે કે તે ભણી-ગણીને ખૂબ આગળ વધે, પરંતુ ક્યારેય આર્થિક પરિસ્થિત સામે તેના સપનાઓ સાકાર થઈ શકતા નથી ત્યારે ગુજરાત સરકાર બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને 4 ટકા વ્યાજની લોન આપી રહી છે. શું છે તેની સમગ્ર પ્રોસેસ, તે જાણવા માટે જુઓ