અમદાવાદ / ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ આવ્યું સામે, પૂરવઠા વિભાગના અધિકારીઓની પણ સંડોવણી

Gujarat government food grains selling scam Ahmedabad

અમદાવાદમાં ફરી એક વખત સરકારી અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. સરકારી અનાજનો નાનો જથ્થો નહીં પરંતુ 2500 કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે 3 આરોપીની પણ ધરપકડ કરી છે. આ અનાજ કૌભાંડના તાર ફરી એક વખત નરોડા GIDC તરફ વળ્યા છે. હાલમાં પોલીસે આ રેકેટને લઈને વધુ તપાસ શરૂ કરી.

બ્રેકિંગ ન્યૂઝ