દુઃખદ સમાચાર / ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલનું નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

gujarat government ex minister rohitbhai patel death

ગુજરાતના પૂર્વ ખાણખનીજ મંત્રી રોહિતભાઇ પટેલનું 74 વર્ષે કરમસદ ખાતે હોસ્પિટલમાં હાર્ટ એટેક આવતા અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે રોહિતભાઇ પટેલ મિલસન્ટ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન પણ હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ ખાણખનીજ મંત્રીના નિધન પર ટ્વિટ કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ