બનાસકાંઠાના તીડને લઈન ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે આજે કૃષિ વિભાગે બનાસકાંઠાના કલેકટરને સર્વે માટે આદેશ આપ્યો છે. ખેડૂતને SDRFના ધારા ધોરણ મુજબ 33 ટકાથી વધુ નુકસાનવાળા ખેડૂતોને સહાય માટે જાહેરાત કરી છે. હેકટર દીઢ રૂ 6,500 સહાય મળશે.
ખેડૂતને SDRFના ધારા ધોરણ મુજબ સહાય મળશે
33 ટકાથી વધુ નુકસાનવાળા ખેડૂતને મળશે સહાય
હેક્ટર દીઠ રૂ. 6,500ની મળશે સહાય
ગાંધીનગરમાં તીડ નુકસાનને લઇ સર્વે માટે સૂચના આપવામાં આવીછે. કૃષિ વિભાગે સર્વે માટે સૂચના આપી છે. બનાસકાંઠા કલેક્ટરને સર્વે માટે સૂચના આપવામાં આવી છે. ખેડૂતને SDRFના ધારા ધોરણ મુજબ સહાય મળશે. 33 ટકાથી વધુ નુકસાનવાળા ખેડૂતને સહાય મળશે. હેક્ટર દીઠ રૂ. 6,500ની સહાય મળશે.
તીડના આક્રમણને લઇને કૃષિ વિભાગ મુખ્ય સચિવ પુનમચંદ પરમારનુ નિવેદન આપ્યું છે. કહ્યું કે સરકાર દ્વારા બનાસકાંઠાના તીડ ઓપરેશન સફળ થયો છે. સાથે જ કહ્યું કે અમુક વિસ્તારોમાં છુટી-છવાઈ તીડ છે.