નવરાત્રી વેકેશનને લઇને રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં નવરાત્રી વેકેશનને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લાં કેટલાંય સમયથી આ નવરાત્રી વેકેશનને વિવાદ ચાલી રહ્યો હતો. શાળા સંચાલકોની દલીલો બાદ આ નિર્ણય લેવાયો છે. આગામી સત્રમાં નવરાત્રી વેકેશન નહીં મળે.