ગુજરાત સરકારે લૉકડાઉનમાં આવતીકાલ એટલે કે 25 એપ્રિલથી અમુક કામ કરનારા લોકોને કામ શરૂ કરવાની છૂટ આપી છે. આ છૂટ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નિયમો પાળવાની શરતોની સાથે અપાઈ છે. ત્યારે જાણો આજની Ek Vaat Kauમાં કે આ છૂટ કોને અપાઈ છે અને મફતમાં અનાજ વિતરણ કરવાની કઈ-કઈ તારીખો છે.