દુખદ / ગીર સોમનાથના બાણેજ મતદાન બુથના એકમાત્ર મતદાતા મહંત ભરતદાસ બાપુનું નિધન

Gujarat gir somnath mahant Bharatdas bapu death in Rajkot

ગુજરાતના ગીર સોમનાથ બાણેજમાં મહંત ભરતદાસ બાપુનું નિધન થયુ છે. તે લાંબા સમયથી બિમાર હતા તેમને સારવાર માટે રાજકોટ લવાયા હતા જ્યાં આજે બપોરે તેમણે અનંતની વાટ પકડી હતી. મહંત ભરતદાસ બાપુ બાણેજના એક માત્ર મતદાતા હતા. તેમના માટે બાણેજ સ્પેશ્યલ મતદાન મથક ઉભુ કરવામાં આવ્યુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ