જાહેરાત / લૉકડાઉનના સમયમાં ખેડૂતો માટે ગુજરાત સરકારની મહત્વની જાહેરાત, જાણીને થશે રાહત

Gujarat farmers Irrigation water Narmada Canal DyCM nitin patel

હાલ કોરોનાને કહેર ચાલી રહ્યો છે તેમાંય દેશમાં લૉકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. નર્મદા કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવાનું ચાલુ રહેશે. વધુ 10 દિવસ ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવશે. 15 એપ્રિલ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવશે. નર્મદા, ફતેહવાડી અને ખારીકટ કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ