ગુડ ન્યૂઝ / ગુજરાતમાં ખેડૂતોને દિવસે પણ મળી શકે છે વિજળી, રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા

Gujarat Energy Minister Saurabh Patel Gujarat farmer got electricity on day time

ઉર્જામંત્રી સૌરભ પટેલની પત્રકાર પરિષદ કરીને ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. ખેડૂતોને રાતે જ વીજળી મળતી હોવાને કારણે, રાતે જ ખેતરોમાં પિયતની વ્યવસ્થા થઈ શકે છે જેને પરિણામે ખેડૂતોએ રાતના ઉજાગરા કરવા પડે છે આ અંગે ખેડૂતો વારંવાર સરકાર સામે દિવસે પણ વીજળી આપવા બાબતે રજૂઆત કરી ચુક્યા છે ત્યારે સરકારે પણ આ મુદ્દાને ગંભીર રીતે લઈને ખેડૂતોને દિવસે પણ વીજળી આપવાનું વિચારીને એ દિશામાં કદમો ઉઠાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ