સ્પષ્ટતા / કોરોના મહામારી વચ્ચે શિક્ષણમંત્રીએ ધો.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન મુદ્દે આપ્યું મહત્વનું નિવેદન

gujarat education minister bhupendrasinh chudasama school student mass promotion

ગુજરાતમાં હાલ કોરોનાવાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. જેને રાજ્યના 4 મહાનગરોમાં હાલ રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના કારણે રાજ્યની શાળા-કોલેજોમાં અભ્યા બંધ છે જેને લઇને માસ પ્રમોશનની ચર્ચાઓ તેજ જોવા મળી રહી છે ત્યારે શિક્ષણમંત્રીએ સ્કૂલોમાં માસ પ્રમોશન મામલે કોઇ વિચારણા નહી હોવાની સ્પષ્ટતા કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ