છેલ્લી તક / ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય

Gujarat education department student entery government important decision

ગુજરાતમાં ધોરણ 9 થી 12માં પ્રવેશથી વંચિત તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સૂચન કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ