Coronavirus / DGP શિવાનંદ ઝાનો જમાતીઓ મુદ્દે ખુલાસો, સુરાવલી જમાતના 13 પોઝિટિવ કેસ આ શહેરોના

Gujarat DGP Shivanand Jha said 13 corona positive from suravali jamaat

ગુજરાતમાં કોરોના વાયરસના 542 કેસ થયા છે. જેમાં 26 લોકોના મોત થઈ ચુક્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને તબલીગી જમાતીઓ વિશે પણ માહિતી આપી હતી. આ અંગેની પત્રકાર પરિષદમાં સુરાવલી જમાતના જમાતીઓ ગુજરાતમાં હોવાનો ખુલાસો થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ