કૌભાંડ / પાક વીમાનું પોલંપોલ: ગુજરાતના આ 2 જિલ્લામાં ખેડૂતોના હકના પૈસા વીમા કંપનીઓ ચાઉ કરી ગઇ

Gujarat crop insurance scam Junagadh and Surendranagar

પાક વિમાને લઇને ખેડૂત એકતા મંચ દ્વારા જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વિમામાં કૌભાંડ થયાનો આરોપ કરાયો છે. ખેડૂત એકતા મંચે આરોપ લગાવ્યો છે કે જૂનાગઢના માણાવદરમાં 76 હજાર 397 પાક વીમો ખેડૂતોને મળવા પાત્ર હતો. સરકારે અને વીમા કંપનીઓએ 14.20 ટકા વીમો જાહેર કર્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ