ગુજરાત / કોરોનાને લઇને રાજકોટમાં બે દિવસનો મૃત્યદરનો આંકડો ચોંકાવનારો

Gujarat coronavirus rajkot civil hospital patient death

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારા સાથે મૃત્યુદરમાં પણ વધારો જોવા મળ્યો છે. રાજ્યના રાજકોટ શહેરમાં બે દિવસમાં કોરોનાના 23 દર્દીઓના મૃત્યુઆંક નોંધાતા તંત્ર હરકતમાં જોવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ