કોરોના સંકટ / કોરોનાને લઇને ગુજરાતમાંથી આવ્યાં એવા સમાચાર કે કેન્દ્રએ પણ લેવી પડી નોંધ

gujarat coronavirus death patient central government

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુના આંકડા છૂપાવાના તંત્ર પર આક્ષેપ લાગે છે. ત્યારે કોરોનાથી મૃત્યુદરના ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં અગાઉ 2.3 ટકા મૃત્યુદર હતો જેનું પ્રમાણ 1.6 ટકા થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ