કોવિડ 19 / કોરોના સંકટમાં અમદાવાદમાં મૃત્યુનો આંક ચિંતાનજક, છેલ્લાં 10 દિવસમાં 10 ટકાથી વધુનો મૃત્યુદર

Gujarat coronavirus crisis exacerbates as ahmedabad becomes a deathspot

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે, તેમાં પણ ગુજરાત રાજ્યનું મહાનગર અમદાવાદ હવે હોટસ્પોટમાંથી મૃત્યુનું કેન્દ્ર બની રહ્યું છે, આખા ગુજરાતમાં કોરોનાનો મૃત્યુ દર 9.16 ટકા છે, જેની સામે અમદાવાદનો મૃત્યુ દર 10.27 ટકા પર પહોંચી ગયો છે, છેલ્લા 84 દિવસમાં ગુજરાતમાં કુલ 1385 મોત થયા છે જેમાં માત્ર અમદાવાદમાં જ 1117ના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ