ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તો Ek Vaat Kauમાં જાણો નવા નિયમો બાદ ગુજરાતમાં શું ચાલું અને શું બંધ રહેશે.
LATEST UPDATE : અમદાવાદમાં 19 માર્ચથી નાઈટ કર્ફ્યૂ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. દર શનિ-રવિ તમામ મૉલ અને થિયેટર્સ બંધ રહેશે.