સંકટ / રાજ્યમાં 234 નવા કોરોના વાયરસના કેસ, અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ, આજે 16 જિલ્લામાં એકપણ કેસ નહીં

Gujarat corona case update 18 june 2022

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 234 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, જ્યારે 159 દર્દીઓ સ્વસ્થ થયા, તો રાહતની વાત એ છેકે આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.

બ્રેકિંગ ન્યૂઝ