રાહત / અમદાવાદથી વતન જવા ઇચ્છતા પ્રવાસી શ્રમિકો માટે આનંદના સમાચાર, સરકારે ST બસની કરી વ્યવસ્થા

gujarat coroanvirus lockdown gsrtc st bus migrant worker

દેશભરમાં કોરોના વાયરસને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના પગલે સૌથી વધારે મુશ્કેલી પરપ્રાંતિય શ્રમિકોમાં જોવા મળી રહી છે. પોતાનું વતન છોડી રોજગારી માટે બીજા રાજ્યમાં ગયેલા શ્રમિકો પરત જવા માટે કોઇને કોઇ રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે ગુજરતામાંથી પરપ્રાંતિય શ્રમિનો તેમના વતન મોકલવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે ST બસ દ્વારા પ્રવાસી શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ