મદદ / સોનિયા ગાંધીના સૂચન બાદ ગુજરાત કોંગ્રેસ શ્રમિકોના વહારે, રેલવે ટિકિટનો આપશે ખર્ચ

પ્રદેશ કોંગ્રેસ બિન ગુજરાતી પરિવારોના વહારે આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા શ્રમિકોને રેલવે ટિકિટનો ખર્ચ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી બિનગુજરાતીઓ માટે મદદ શરૂ કરાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ