રાજનીતિ / કોંગ્રેસે રણનીતિ બદલી : ભાજપની તોડજોડની નીતિથી બચવા લીધો આ મહત્વનો નિર્ણય

gujarat congress mla resign bjp vidhansabha

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવશે. જો કે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપની તોડજોડની નીતિથી બચવા કોંગ્રેસ આ નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ