બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Gujarat Congress leader Jagdish Thakore has called a tribal convention at Gandhinagar.
ParthB
Last Updated: 03:38 PM, 24 March 2022
આદિવાસી સત્યાગ્રહ થી ડરી ગયેલી સરકાર અત્યારથી જ દક્ષિણ ગુજરાતમાંથી જે વાહનો દ્વારા લોકો આવવાના હતા, તે વાહનોના માલિકોને પોલીસ ઘાક ધમકીથી ડિટેઇન કરી રહી છે. તમારે જેટલા પોલીસ, આર્મી, એસઆરપી ઉતારવી હોય એટલી ઉતારી લો. ડંકા ની ચોટ પર આવતી કાલે ગાંધીનગરમાં રેલી થવાની થવાની અને થવાની. pic.twitter.com/AlDP2CkX7S
— Jagdish Thakor (@jagdishthakormp) March 24, 2022
આંદોલન મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનુ નિવેદન
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આવતીકાલે ગાંધીનગર ખાતે એક આદિવાસી સંમેલન બોલાવ્યું છે. જે પહેલા આજે કોંગ્રેસ કાર્યલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે રાજ્ય સરકાર સમક્ષ આકરાં પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહ થી ડરી ગયેલી સરકાર અત્યારથી આવતીકાલે યોજાનારા આદિવાસી સંમેલનમાં જે બસથી આવવાના હતા તે બસના માલિકોને પકડી લેવાયા છે
મંજૂરીના નામે અવાજ દબાવવામાં આવે છે-જગદીશ ઠાકોર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહ થી સરકાર અત્યારથી જ ડરી ગયેલી છે. એક તરફ મંજૂરીના નામે અવાજ દબાવવામાં આવે છે આમ સરકાર સામે આકરાં પ્રહારો કરતાં જણાવ્યું કે, જેટલી SRP, પોલીસ કે ફોર્સ ઉતારવી હોય ઉતારી દો" આવતીકાલે રેલી તો યોજાઈને જ રહેશે. લાઠી ચાર્જ કરવો હોય તો કરજો પણ રેલી તો થશે. જો કે, બીજી તરફ ગાંધીનગર પોલીસ વિભાગ દ્વારા કોંગ્રેસની આદિવાસી અધિકાર યાત્રાને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ યાત્ર દપમિયાન વિરોધ કે દેખાવ કરાશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners