રાજનીતિ / ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ, મીટિંગમાં બે દિગ્ગજ નેતાઓની ગેરહાજરીથી તર્કવિતર્ક શરૂ

Gujarat Congress Arjun modhwadia angry from party

કોંગ્રેસના પદાધિકારીઓની બેઠકને લઇ ખળભળાટ થઈ ગયો હતો. અર્જુન મોઢવાડિયા અને તુષાર ચૌધરીની સૂચક ગેરહાજરીને કારણે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યો હતો. આ પહેલા પણ મોઢાવાડિયા ટ્વીટ કરીને કોંગ્રેસના નેતાઓ ઉપર આપેક્ષ કરતી ટ્વીટ કરી તરખરાટ મચાવી ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ