ખેડૂત આંદોલન / અમિત ચાવડાએ કહ્યું- 'ભારત બંધનું એલાન ખેડૂત સંગઠનોએ આપ્યું છે, કોંગ્રેસ માત્ર સમર્થન કરે છે, CM રૂપાણીએ તો...'

Gujarat congress amit chavda press conference on farmers protest and bharat bandh

ખેડૂત આંદોલન મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારત બંધનું એલાન ખેડૂત સંગઠનોએ આપ્યું છે, માત્ર અમે ખેડૂતોને સમર્થન આપી રહ્યા છીએ. ખેડૂતના સમર્થનથી સરકાર ડરી ગઇ છે. તો સાથે મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સને દિલ્હીની પ્રેસનું ગુજરાતી ટ્રાન્સલેટ ગણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ