પ્રજાજોગ સંદેશ / ગાંધી-સરદારની જેમ મોદી-શાહે 72 વર્ષ બાદ કાશ્મીરનો મુગટ ભારત માતાના લલાટે શોભાવ્યો

Gujarat CM Vijay Rupani message before Independence Day

આવતીકાલ 15 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગ પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો. મુખ્યમંત્રીએ આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી હતી. આઝાદીની લડતમાં શહીદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ