અયોધ્યા ચુકાદો / રાજ્યમાં રામમંદિર ચુકાદાને પગલે સુરક્ષા વ્યવસ્થા સજ્જડ 

 Gujarat city in a high alert on Ayodhya verdict

આજે અયોધ્યા કેસનો ઐતિહાસિક ચુકાદો આવવાનો છે.  સુપ્રીમકોર્ટ  કેસનો ચુકાદો આપશે ત્યારે રાજ્યભરમાં સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ચુકાદાને પગલે કયાંક છમકલા ન થાય તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા, ઉ.ગુજરાત સહિતના સંવેદનશીલ જિલ્લાઓમાં સેનાની મદદ લેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ