રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં ધ્વજવંદન કરવામાં આવશે. રાજ્યપાલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવશે. વિધાનસભા અધ્યક્ષ આણંદમાં ધ્વજવંદન કરશે. ત્યારે આ તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે
77 કરોડના વિકાસના કાર્યોનું થશે લોકાર્પણ
રાજકોટમાં આગામી 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવનાર રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પ્રસંગે શહેર જિલ્લામાં 77 કરોડ રૂપિયાથી વધુ રકમના વિકાસ કામોનુ લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ સાથે જ મંત્રી મંડળના સભ્યો અને જિલ્લા કલેકટરશ્રીઓના હસ્તે વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન સમારોહ યોજાશે. જિલ્લા મથકોએ યોજાનાર કાર્યક્રમની વિગત આ મુજબ છે :
ક્રમ નામ સ્થળ
1. શ્રી વિજય રૂપાણી રાજકોટ
વિધાનસભા અધ્યક્ષશ્રી
2. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી આણંદ
નાયબ મુખ્યમંત્રીશ્રી
3. શ્રી નીતિનભાઇ પટેલ વડોદરા
કેબીનેટ મંત્રીશ્રીઓ
4. શ્રી આર.સી.ફળદુ બનાસકાંઠા
5. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર
6. શ્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદ
7. શ્રી સૌરભભાઇ પટેલ મહેસાણા
8. શ્રી ગણપતભાઇ વસાવા સાબરકાંઠા
9. શ્રી જયેશકુમાર રાદડીયા ભાવનગર
10. શ્રી દિલીપકુમાર ઠાકોર કચ્છ
11. શ્રી ઇશ્વરભાઇ પરમાર ગાંધીનગર
12. શ્રી કુંવરજીભાઇ બાવળિયા જૂનાગઢ
13 શ્રી જવાહરભાઇ ચાવડા સુરત
રાજયકક્ષાના મંત્રીશ્રીઓ
14 શ્રી પ્રદિપસિંહ જાડેજા પાટણ
15 શ્રી બચુભાઇ ખાબડ બોટાદ
16 શ્રી જયદ્રથસિંહ પરમાર જામનગર
17 શ્રી ઇશ્વરસિંહ પટેલ દાહોદ
18 શ્રી વાસણભાઇ આહીર પોરબંદર
19 શ્રીમતી વિભાવરીબેન દવે મહિસાગર
20 શ્રી રમણલાલ પાટકર વલસાડ
21 શ્રી કિશોરભાઇ કાનાણી અરવલ્લી
22 શ્રી યોગેશભાઇ પટેલ પંચમહાલ
23 શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દેવભૂમિ દ્વારકા