ગાંધીનગર / ગુજરાતમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારના સંકેત, કોણ રહેશે- કોણ જશે ?

ગુજરાતમાં આગામી દિવસોમાં 7 જેટલા વર્તમાન મંત્રીઓમાં ફેરફાર થઈ શકે છે. કેબિનેટમાં 4 અને રાજ્યકક્ષાના 3 મંત્રીઓની વરણી કરવામાં આવી સકે છે. કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી બદલાય તેવી સંભાવના છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગરના ધારાસભ્યને કૃષિમંત્રી બનાવાય તેવી શક્યતા છે.. સુરત અને મહેસાણાના ધારાસભ્યને પણ મંત્રીમંડળમાં સમાવિષ્ટ કરાય તેવી શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ