સવાલ-જવાબ / મોઢવાડિયાનો કટાક્ષ 32 લક્ષણા છે ભાઉ, પાટીલનો જવાબ મારા પર એક પણ કેસ હોય તો હું રાજનીતિ છોડી દઈશ

 gujarat by-elections c r patil arjun modhwdia

ભાજપ કોંગ્રેસ પેટાચૂંટણીનો પોતાની પ્રતિષ્ઠાનો જંગ બનાવી એડી ચોટીનું જોર ચૂંટણી જીતવા લગાવી રહ્યા છે ત્યારે અર્જુન મોઢવાડિયાએ C R Patil પર અનેક ગુના સબબ કેસ ચાલતા હોવાનો આક્ષેપ કર્યો હતો જેના જવાબમાં C R patil પણ મેદાનમાં આવીને કહ્યું હતુ કે, મારા પર એક પણ કેસ હોય તો હું રાજનીતિ છોડી દઈશ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ