ગુજરાત પેટાચૂંટણી / કરજણનો ગઢ જીતવા ભાજપે અપનાવી આ નીતિ, જાણો છેલ્લા દિવસે શું છે વ્યૂહ રચના?

Gujarat by-elections 2020 karjan bjp keshubapa srdhanjali programm

ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠક પર પૈટાચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કરજણનો ગઢ જીતવા ભાજપ મરણિયું થઈને પ્રયાસ કરી રહ્યું છે એવામાં કેશુબાપાના સહારે પાટીદાર મતોને આકર્ષવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ