ગાંધીનગર / CAAને લઇને ગુજરાતમાં જનજાગૃતિ માટે ભાજપ ચલાવશે અભિયાન

નાગરિકતા સંશોધન કાયદાને લઇને લોકોમાં અસમંજસ છે જ્યારે કેટલીક જગ્યાએ ખોટી માહિતીઓ ફેલાવાય રહી છે ત્યારે ભાજપે દેશમાં આવનારા 10 દિવસ સુધી વ્યાપક સ્તરે CAA વિશે સમજાવવાનું અભિયાન ચલાવવાની યોજના બનાવી છે. તેના માટે ભાજપ ઘરે-ઘરે જઇને લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિશે જણાવશે. ત્યારે ગુજરાતમાં ભાજપ દ્વારા જાગૃતિ અભિયાનનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ