કવાયત / ગુજરાતમાં ખેડૂતોને રિઝવવા ભાજપ દ્વારા શરુ કરવામાં આવશે આ અભિયાન, CM, Dy CM સહિત દિગ્ગજ નેતાઓ જોડાશે

gujarat bjp government farmer kisan samelan

ભારતમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગની જ્વાળાઓ હવે ધીરે-ધીરે ગુજરાતને પણ દઝાડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જેમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 15 દિવસમાં 10 હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ભાજપ શાસિત સરકાર દ્વારા ખેડૂતોને રિઝવવા કવાયત હાથ ધરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ