અયોધ્યા ચુકાદો / ગુજરાત ભાજપના તમામ કાર્યક્રમો ત્રણ દિવસ માટે રદ કરી દેવાયા

Gujarat BJP cancel program because of Ayodhya verdict

આજે સુપ્રીમ કોર્ટ અયોધ્યા કેસમાં મહત્વનો ચુકાદો આપવાની છે ત્યચારે ગુજરાત ભાજપના તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. ભાજપના દિવાળી સ્નેમિલનના કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા અને ભાજપના તમામ આગેવાનો, નેતાઓ અને કાર્યકર્તાઓ માટે ખાસ ગાઈડલાઈન તૈયારી કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ