સવાલ / આવ ભાઈ હરખા, આપણે બેઉં સરખા: મહામારીમાં ભાજપ બાદ કોંગ્રેસની રેલીઓ બનશે જોખમી

gujarat bjp c r patil mp congress Cm kamalnath corona spreder

શું નેતાઓને કોરોના ફેલાવવાની છૂટ છે? કોરોના મામલે નેતાઓ ખુદ કેમ આટલી ઢીલાશથી વર્તી રહ્યા છે તે અંગે કોઈપણ પક્ષ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ગુજરાતમાં ભાજપના C R Patil રાજકિય રેલીઓ અને પ્રવાસે કેટલાય ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં કોરોના ફેલાવ્યો તે જ રીતે મધ્યપ્રદેશમાં કમલનાથની રેલીઓ કોરોના સ્પ્રેડરનું કામ કરી રહ્યા છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ