દુર્ઘટના / ભાવનગરનો રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો પાલીતાણામાં ધર્મશાળાની દીવાલ ધરાશાઈ, 2ના મોત 3 ઘાયલ

Gujarat Bhavnagar palitana dharamshala wall collapse 2 killed

ભાવનગરમાં રવિવાર ખરાબ સમાચાર લઈને આવ્યો છે. પાલિતાણામાં જૂની ધર્ણશાળાનું સમારકામ ચાલતું હતુ જ્યાં દિવાલ ધરાશાયી થતા 2ના ઘટનાસ્થળે મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ છયા છે.

બ્રેકિંગ ન્યૂઝ