વિદાય / ખેડૂતોના મસીહા ગણાતા જીવણભાઈ પટેલની ચિર વિદાય, PM મોદી,CM રૂપાણી સહિત નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Gujarat bhartiya kisan sangh jivan patel death in Ahmedabad

આજે ગુજરાતમાંથી બે લોકનેતાઓએ વિદાય લીધી. એક માધવસિંહ સોલંકી અને ખેડૂતોના મસીહા જીવણ પટેલે. PM મોદી, આનંદીબેન પટેલ, CM રૂપાણી સહિતના નેતાઓએ તેમને ભારે હૈયે વિદાય આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ