ચૂંટણી / રાજ્યમાં પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજથી થશે શાંત, મતદારોને મનાવવા ઉમેદવારો યોજશે ખાટલા બેઠક

Gujarat assembly by election campaign will be quiet today

વિધાનસભાની 8 બેઠકો માટે ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે આજે પ્રચાર માટેનો અંતિમ દિવસ છે. નોંધનીય છે કે, આજે સાંજ 5 વાગ્યા બાદ આચારસંહિતાના પગલે જોરશોરથી પ્રચાર થઈ શકશે નહી. ઉમેદવારો પાસે જોરશોરથી પ્રચાર કરવાનો એક જ દિવસ રહ્યો છે ત્યારે પ્રચારનો ધમધમાટ વધશે તેમ જણાય રહ્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ