સૂર્યગ્રહણ / ગુજરાતમાં અંબાજી, સોમનાથ સહિતના મંદિરો સૂર્યગ્રહણને કારણે આજ બપોર સુધી બંધ રહેશે

 Gujarat all Temple close because of Solar Eclipse 2019

તમામ મંદિરો સૂર્યગ્રહણને કારણે બંધ રહેશે. સૂર્યગ્રહણ સવારે 8:06 મિનિટે શરૂ થઈને 10:53 મિનિટે પુરૂ થશે. આરતીથી લઈને તમામ પૂજા અર્ચના ગ્રહણ પત્યા બાદ જ થશે. અંબાજી, સોમનાથ, દ્વારકા સહિતના મોટા મોટા મંદિરોમાં પણ સવારના દર્શન ભક્તો નહીં કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ