લાલિયાવાડી / ગરીબોનું અનાજ પણ ખાઈ જશો? રેશનિંગ સ્કેમ પર તંત્રની રહેમ નજર છે કે તેમને કોઈનો ડર નથી?

gujarat ahmedabad ration grocery scam in lakhtar

ગુજરાતમાં રેશનિંગ કૌભાંડ કંઈ નવી વાત નથી. ગરીબોને કરોડોની સહાયના આંકડા જાહેર કરતી સરકાર ખરેખર એ સહાય ગરીબો સુધી પહોંચે છે કે નહીં? તેની તમા કેમ નથી રાખતી? કે પછી દારૂના વેપારમાં જેમ કહેવાય છે કે હપતા પહોંચે છે એમ શું ગરીબોના ભાગના અનાજના વહિવટના પણ હપ્તા પહોંચતા હશે? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક સરકારી અનાજ બારોબાર વેચાઈ જતુ હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ