નિવેદન / ખેડૂત આંદોલન: ગુજરાતના ખેડૂતોને મનાવવા કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાના પ્રયાસ

gujarat agriculture minister parosttam rupala press for farmer protest

કૃષિ કાયદા પર ખેડૂતોના વિરોધને લઈને કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. કૃષિ કાયદાના વિરુદ્વમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતો આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ સક્રિય થયા છે. સુરતના 10 આગેવાનો દિલ્હી જવા રવાના થયા છે. આ સિવાય કોંગ્રેસ પણ દેખાવો અને ભૂખ હડતાલમાં જોડાશે જ્યારે આપની મહિલાઓ દ્વારા અમદાવાદ ખાતે પ્રતિક ઉપવાસ અને દેખાવો કરવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ