COVID-19 / અહો આશ્ચર્યમ્! ગુજરાતના આ કુપોષિત જિલ્લાઓમાં કોરનાથી એક પણ મોત નથી નોંધાયા

Gujarat 4 district can not reported corona positive patient death

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના તાંડવ કરી રહ્યો છે ત્યારે ગુજરાત તેમાંથી બાકાત નથી પણ ગુજરાતમાં અમુક જિલ્લામાં કોરોના હજુ સુધી પહોંચ્યો નથી. કોરોનાના આંકડા જોઈએ તો ગુજરાતના 4 જિલ્લા એવા છે જ્યાં કોરોનાના કેસ હોવા છતાં હજુ સુધી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જેમાં નર્મદા, દાહોદ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ