હત્યા / ગુજરાતના 2002ના રમખાણોના આરોપીની રૂપિયાની લેન દેનમાં કરાઈ હત્યા, પેરોલ પર આવ્યો હતો જેલની બહાર

gujarat 2002 riots convict killed came out of jail on parole

ગુજરાતના રમખાણોમાં દોષી કાલૂ ઠાકોર નરોડા પાટિયા હિંસાના મુદ્દે સજા ભોગવી રહ્યો હતો. હાલમાં તે પેરોલ પર બહાર આવ્યો હતો. રવિવારે રૂપિયાની લેન દેનના મામલે તેની એક ધારદાર હથિયારની મદદથી હત્યા કરાઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ