Team VTV11:20 AM, 08 Dec 23 | Updated: 11:26 AM, 08 Dec 23
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. RBIના નિર્ણય બાદ ફરી એકવાર વ્યાજ દર 6.5 ટકા પર યથાવત રહ્યો
જો નાણાંકીય બાબતો અંગેનું કામ બાકી હોય તો ઝડપથી પૂર્ણ કરી લેવું જોઈએ. આ બેન્કે એક જરૂરી પોસ્ટ કરી છે ગ્રાહકોને KYC અપડેટ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
કતારમાં મૃત્યુદંડની સજા પામેલ આઠ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને ભારતના રાજદૂત મળ્યા છે. અરિંદમ બાગચીએએ આ વિશે કહ્યું 'આ એક સંવેદનશીલ મુદ્દો છે પરંતુ અમારાથી જે થઈ શકશે તે કરીશું."
IPCના ડ્રગ સેફ્ટી એલર્ટમાં મેફેનામિક એસિડને સસ્પેકટેડ ડ્રગ તરીકે દેખાડવામાં આવ્યું છે. એટલે કે જે પણ દવામાં મેફેનામિક એસિડ છે તેના માટે આ અલર્ટ છે. બજારમાં મેફ્ટલ તરીકે આ દવા વહેંચાઈ છે.
Team VTV10:02 AM, 08 Dec 23 | Updated: 10:57 AM, 08 Dec 23
તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તેઓ પોતાના ફાર્મહાઉસમાં પડી ગયા હતા જે બાદ કમરમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
ફેન્સ આતુરતાથી તાપસી પન્નૂ અને શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ની રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાને તેના ફેન્સ અને દર્શકોને સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ડંકી’ જોવા માટે ઈન્વિટેશન આપ્યું.
Rajasthan CM Latest News: પૂર્વ CM વસુંધરા રાજેએ દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી, ને વચ્ચે 80 મિનિટ સુધી વાતચીત થઈ, વસુંધરાના ઘરની બહાર પોસ્ટર લગાવાયા
Russian President Putin Statement To PM Modi Latest News : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમને ડરાવી શકાય નહીં અથવા રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ નિર્ણયો લેવા દબાણ કરી શકાય નહીં
Team VTV09:42 AM, 08 Dec 23 | Updated: 09:43 AM, 08 Dec 23
જો તમે ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરના ફેન છો તો IPL 2024 સીઝનની અંત ઘણી ભાવુક રહેશે કારણ કે મહેન્દ્ર સિંહ ધોની સહિત અન્ય ઘણા ભારતીય ખેલાડીઓની આ છેલ્લી IPL સાબિત થઈ શકે છે.
BCCIએ T20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એવા અહેવાલ છે કે કોહલીને આગામી T20 વર્લ્ડ કપમાંથી બહાર રાખવામાં આવી શકે છે અને તેની જગ્યા પર આ ખેલાડીને મોકો મળી શકે છે.
Arindam Bagchi Statement Latest News: વિદેશ મંત્રાલય (MEA) એ ગુરુવારે કહ્યું કે જેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા વોન્ટેડ છે, તેઓએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ
અનેક વાર લોકો સખત પરિશ્રમ કરે તેમ છતાં સફળતા પ્રાપ્ત નથી. હિંદુ શાસ્ત્રમાં શુક્રવારનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત માનવામાં આવે છે. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારે કયા ઉપાય કરવા જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
Team VTV08:19 AM, 08 Dec 23 | Updated: 08:50 AM, 08 Dec 23
છેલ્લા થોડા સમયથી જુનિયર મેહમૂદ કેન્સર સામે લડી રહ્યા હતા, અંતે અભિનેતા જીવનની લડાઈ હારી ગયા અને 67 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છે.
Team VTV10:37 PM, 07 Dec 23 | Updated: 10:38 PM, 07 Dec 23
Manhar Patel Statement: પાટીદાર અને કોંગ્રેસ નેતા મનહર પટેલે પત્ર લખી અગ્રણીઓને જણાવ્યું કે, નકલી દવા, નકલી બિયરણ, નકલી હીરા, નકલી ઘીના કેસોમાં પાટીદાર યુવાનો વધુ જોવા મળ્યા છે, સમાજના યુવાનો ટૂંકા રસ્તા પર આગળ વધે તે ગંભીર છે