ગુજરાતના જુનિયર સ્કેલના ક્લાસ વન અધિકારીઓની ગુજરાત સરકારે બદલી કરી છે.
ગુજરાત સરકારે 9 ક્લાસ વન અધિકારીઓની બદલી કરી હતી. આ બદલીમાં એસ જે ખચ્ચર, ડી એન ઝાલા, એમ કે પ્રજાપતિ, જ્વલંત રાવલ, એચ આર પરીખ, ડી આઈ ભગલાની, એ આઈ સુથાર, ડી જે દેસાઈ, અમિત ચૌધરી જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.